Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં રામનવમીનાં કાર્યક્રમો રદ્દ : મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા.

Share

આજે રામનવમી હોય ભગવાન રામનાં વધામણા કરવાના હોય પરંતુ ઠેરઠેર રામ મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા છે.

કોરોના મહામારીનાં આ વૈશ્વિક તાંડવમાં સમગ્ર ગુજરાતમાં કેસોની સંખ્યામાં ઘરખમ વધારો થતાં આજે રામનવમીનો તહેવાર હોવા છતાં ઠેરઠેર રામનવમી નિમિત્તે યોજાતા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મોટા ભાગના રામ મંદિરોમાં નીકળતી રામ સવારી, રામ જન્મનાં વધામણા વગેરે કાર્યક્રમો મોકૂફ રાખવામા આવ્યા છે. તો ભરૂચનાં તમામ મંદિરોમાં પણ આજે સૂનકાર જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

ProudOfGujarat

૬૧ કિ.મી.ગુજરાતમાં વહેતી નર્મદા નદી મરણ પથારીએ…છેલ્લા ૬૦ કિ.મી.ની ભરૂચ જિલ્લાના નાંદ ગામ પછીની નર્મદા નદી દરિયો બનાવી દેવાય ..

ProudOfGujarat

અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા ચાર ધનવંતરી આરોગ્ય રથનું ભરૂચ કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!