Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

Share

ભરૂચનાં જાણીતા ડોકટર અને જીવન જયોત હોસ્પિટલનાં કર્તાહર્તા ડૉ.કેતન દોશીનાં પિતાનું આજે દુ:ખદ અવસાન થયું છે તેમનાં અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બૃહદ મિત્ર વર્તુળ ધરાવતા ડૉ.કેતનભાઈનાં પિતાનું અવસાન થતા તેમણે અનેક જગ્યાએથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ટેલિફોન આવી રહ્યા છે. ભગવાન સદગતનાં આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

Advertisement

Share

Related posts

કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ૧૧ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

સુરતમાં ફાયર સેફટીનાં સાધનો નહીં રાખતાં 150 દુકાનદારોની દુકાનો સીલ એક કારખાનું સીલ કરતું સુરત પાલિકાનું તંત્ર.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સાધલીથી ટીંબરવા જવાના રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!