Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

Share

ભરૂચનાં જાણીતા ડોકટર અને જીવન જયોત હોસ્પિટલનાં કર્તાહર્તા ડૉ.કેતન દોશીનાં પિતાનું આજે દુ:ખદ અવસાન થયું છે તેમનાં અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બૃહદ મિત્ર વર્તુળ ધરાવતા ડૉ.કેતનભાઈનાં પિતાનું અવસાન થતા તેમણે અનેક જગ્યાએથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ટેલિફોન આવી રહ્યા છે. ભગવાન સદગતનાં આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરીના ડેડીયાપાડાના સભાસદની રજૂઆતને પગલે જ ડેરીના સભાસદોને બોનસ અપાયું?

ProudOfGujarat

ઝઘડીયાનાં તલોદરા ગામ નજીક કારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

વલસાડ દોલત-ઉષા ઈન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થીઓ જૂડો સ્પર્ધામાં ઝળક્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!