Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

Share

ભરૂચનાં જાણીતા ડોકટર અને જીવન જયોત હોસ્પિટલનાં કર્તાહર્તા ડૉ.કેતન દોશીનાં પિતાનું આજે દુ:ખદ અવસાન થયું છે તેમનાં અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બૃહદ મિત્ર વર્તુળ ધરાવતા ડૉ.કેતનભાઈનાં પિતાનું અવસાન થતા તેમણે અનેક જગ્યાએથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ટેલિફોન આવી રહ્યા છે. ભગવાન સદગતનાં આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

Advertisement

Share

Related posts

અમદાવાદ-છારાનગરમાં પાડોશી સાથે માથાકૂટમાં પથ્થરમારો, 1પોલીસમેનનું મોત

ProudOfGujarat

નગરપાલીકાના ચીફ સેનેટરી ઇન્સપેક્ટરનુ અવસાન……….

ProudOfGujarat

આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી : જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે પંચમહાલના ગોધરામાં મરેલાને રસી મૂકાઇ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!