Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વેજલપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો.

Share

કોરોના મહામારીનો કહેર દિવસેને દિવસે ઘણો વધી રહ્યો છે અને હાલની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરે ખુબ જોર પકડ્યું છે, સરકાર લોકોને કોરોનાથી બચવા ઘણા પ્રયાસ કરી રહી છે પરંતુ સમાજમાં ઘણા એવા લોકો છે જે સરકારના નિયમોનું પાલન કરતા નથી. તે માટે ભરૂચના વેજલપુર ખાતે લોકોમાં કોરોના સામે જાગૃતી ફેલાવા માટે લોકોને ઘણા એવા નિયમો સમજાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો,

જેમાં ભરૂચના રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના 40 જેટલાં લોકોએ હાથમાં પ્લેકાર્ડ લઈ દસ પગલાંનું અંતર રાખીને સરકારના નિયમોને લોકો સમક્ષ રાખ્યા હતા જેથી લોકો કોરોના સામે જાગૃત થાય અને જેમ બને એમ કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય.

Advertisement

Share

Related posts

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં સારવાર ને લઇને ડો.શેખ ની બેદરકારી નો મામલે, બેદરકારી દાખવનાર ડોકટર ની મહિસાગર જિલ્લામા બદલી કરાઇ.. અગાઉ 2 મહિના થી વઘુ સમય દરમ્યાન લીંમડી ના રાણાગઢ મા ડેપ્યુટેશન માટે મૂકાયા હતા.

ProudOfGujarat

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ માં પાછા ફરવા પર સ્મૃતિ ઈરાની

ProudOfGujarat

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 17 એકરમાં બાળનગરી, 11 લાખથી વધુ ફૂલછોડનો ગ્લો ગાર્ડન, લાઈટ સાઉન્ડ શો બનાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!