Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વેજલપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો.

Share

કોરોના મહામારીનો કહેર દિવસેને દિવસે ઘણો વધી રહ્યો છે અને હાલની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરે ખુબ જોર પકડ્યું છે, સરકાર લોકોને કોરોનાથી બચવા ઘણા પ્રયાસ કરી રહી છે પરંતુ સમાજમાં ઘણા એવા લોકો છે જે સરકારના નિયમોનું પાલન કરતા નથી. તે માટે ભરૂચના વેજલપુર ખાતે લોકોમાં કોરોના સામે જાગૃતી ફેલાવા માટે લોકોને ઘણા એવા નિયમો સમજાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો,

જેમાં ભરૂચના રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના 40 જેટલાં લોકોએ હાથમાં પ્લેકાર્ડ લઈ દસ પગલાંનું અંતર રાખીને સરકારના નિયમોને લોકો સમક્ષ રાખ્યા હતા જેથી લોકો કોરોના સામે જાગૃત થાય અને જેમ બને એમ કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય.

Advertisement

Share

Related posts

વડનગર અને મોઢેરા સૂર્ય મંદિરનો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેશ કરાયો.

ProudOfGujarat

જામનગર ખાતે યોજાયેલ મેગા લોક અદાલતમાં દસ હજારથી વધુ કેસીસ મુકાયા.

ProudOfGujarat

પંચમહાલમા ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનુ પરિણામ ૫૮.૧૪ ટકા, ગત વર્ષ કરતા ૧૨ ટકાનો ઘટાડો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!