Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

Share

ભરૂચના નવાડેરા વિસ્તાર ખાતે આવેલી નરનારાયણાની ખડકીમાં છેલ્લા ઘણા સમયથી જીવતા વીજ વાયરો નીચે સુધી લટકતા દેખાઈ રહ્યા છે સાથે બાળકો રમતા હોવાથી શોર્ટશાર્કિટનો સ્થાનિકોમાં ભય લોકોને સતાવી રહ્યો છે.

અનેકવાર ખડકીના રહીશો દ્વારા ગુજરાત વીજ કંપનીમાં રજુઆત કરવામાં આવી રહીં છે પણ તંત્રની બેદરકારીને કારણે કોઈ વીજ વાયરો અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી જેને પગલે ત્યાંના સ્થાનિક રહીશોમાં ગુજરાત વિજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સમૂહ શાદી નું આયોજન

ProudOfGujarat

નવસારી જિલ્લાનાં ખેરગામનાં મોબાઈલ એસોસિએશન દ્વારા રેફરલ હોસ્પિટલમાં માસ્ક અપાયા.

ProudOfGujarat

વાગરા તાલુકાના સુવા ગામે ૧૫ મહિનાની બાળકી પર થયેલ બળાત્કાર અંગે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!