Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

Share

કોરોનાનો કહેર દિવસેને દિવસે ખુબ વધી રહ્યી છે તે દરમિયાન આજરોજ તા. 9 મી મે 2021 ના રોજ ભરુચ સ્થિત દશાલાડની વાડીમાં જ્ઞાતિજનો માટે કોરોના જેવી મહામારી સામે બચવા માટે એક સરાહનિય પગલું લેવામાં આવ્યું,

જેમાં જ્ઞાતિના દરેક સભ્યો નિઃશુલ્ક ઉકાળાનો લાભ લે તથા કોરોના સામે હાલ ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

મુસ્લિમ સલ્તનત દરમિયાનના ચાદીના સિકકા મળી આવતા લોકો શોધવા ઉમટી પડયા

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ G.I.P.C.L. એકેડમીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય મંત્રીને રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!