Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

Share

કોરોનાનો કહેર દિવસેને દિવસે ખુબ વધી રહ્યી છે તે દરમિયાન આજરોજ તા. 9 મી મે 2021 ના રોજ ભરુચ સ્થિત દશાલાડની વાડીમાં જ્ઞાતિજનો માટે કોરોના જેવી મહામારી સામે બચવા માટે એક સરાહનિય પગલું લેવામાં આવ્યું,

જેમાં જ્ઞાતિના દરેક સભ્યો નિઃશુલ્ક ઉકાળાનો લાભ લે તથા કોરોના સામે હાલ ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

SLBની હીરામંડીથી YRFના થમ્મા સુધી – મધુબંતી બાગચીની હિટ ફિલ્મોનો સિલસિલો ચાલુ છે.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC માં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસનો ટેમ્પો વિશ્વાસઘાત કરી ટેમ્પો લઇ નાસી છૂટેલ ડ્રાઈવર ટેમ્પો વેચવા જતા LCB પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

ભરૂચ સક્કર તળાવ ફળિયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, હજારોના મુદ્દામાલ સાથે એક બુટલેગરની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!