Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

Share

કોરોનાનો કહેર દિવસેને દિવસે ખુબ વધી રહ્યી છે તે દરમિયાન આજરોજ તા. 9 મી મે 2021 ના રોજ ભરુચ સ્થિત દશાલાડની વાડીમાં જ્ઞાતિજનો માટે કોરોના જેવી મહામારી સામે બચવા માટે એક સરાહનિય પગલું લેવામાં આવ્યું,

જેમાં જ્ઞાતિના દરેક સભ્યો નિઃશુલ્ક ઉકાળાનો લાભ લે તથા કોરોના સામે હાલ ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા 1.56 કરોડ નાં દારૂનો કરાયો નાશ…

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા નર્મદા કાંઠે ગરમીમાં રાહત મેળવવા સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટ્યું.

ProudOfGujarat

ભરૂચ : લારી-ગલ્લાવાળાને વૈકલ્પિક જગ્યા ફાળવવા હિંદુસ્થાન નિર્માણ દળની માંગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!