Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

Share

ભરૂચના નવાડેરા વિસ્તાર ખાતે આવેલી નરનારાયણાની ખડકીમાં છેલ્લા ઘણા સમયથી જીવતા વીજ વાયરો નીચે સુધી લટકતા દેખાઈ રહ્યા છે સાથે બાળકો રમતા હોવાથી શોર્ટશાર્કિટનો સ્થાનિકોમાં ભય લોકોને સતાવી રહ્યો છે.

અનેકવાર ખડકીના રહીશો દ્વારા ગુજરાત વીજ કંપનીમાં રજુઆત કરવામાં આવી રહીં છે પણ તંત્રની બેદરકારીને કારણે કોઈ વીજ વાયરો અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી જેને પગલે ત્યાંના સ્થાનિક રહીશોમાં ગુજરાત વિજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશો આપ્યો.

ProudOfGujarat

નડિયાદની વનીપુરા પ્રાથમિક શાળામાં માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!