Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

Share

ભરૂચના નવાડેરા વિસ્તાર ખાતે આવેલી નરનારાયણાની ખડકીમાં છેલ્લા ઘણા સમયથી જીવતા વીજ વાયરો નીચે સુધી લટકતા દેખાઈ રહ્યા છે સાથે બાળકો રમતા હોવાથી શોર્ટશાર્કિટનો સ્થાનિકોમાં ભય લોકોને સતાવી રહ્યો છે.

અનેકવાર ખડકીના રહીશો દ્વારા ગુજરાત વીજ કંપનીમાં રજુઆત કરવામાં આવી રહીં છે પણ તંત્રની બેદરકારીને કારણે કોઈ વીજ વાયરો અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી જેને પગલે ત્યાંના સ્થાનિક રહીશોમાં ગુજરાત વિજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરા : વાઘોડિયા ખાતે યોજાઈ રાસાયણિક દુર્ઘટના પ્રબંધન કવાયત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરોમાં રહો સુરક્ષિત રહો.

ProudOfGujarat

ભરૂચ પાંચબત્તીથી મહંમદપુરા તરફ જતા બિસ્માર મુખ્ય માર્ગનું પેવર મશીનથી કાર્પેટિંગની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!