Proud of Gujarat
FeaturedGujaratINDIA

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરુચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી.

Share

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે આજરોજ ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાલીમાર નજીક આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને જલાઅભિષેક કરીને પુષ્પાંજલી પાઠવીને તેમને આઝાદીની લડત માટે 3000 દિવસ સુધી સતત જેલમાં વિતાવ્યા અને દેશને આઝાદી બાદ પણ નવીનીકરણ માટે જે મહાવનો ફાળો આપ્યો તે યાદ કરીને તેમને કોટી કોટી વંદન કરવામા આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ચોરીની નવ મોટરસાયકલ સાથે ત્રણ ઈસમોને એસ.ઓ.જી વડોદરા ગ્રામ્યએ ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે ઓમ સાંઈ યોગા ગ્રુપ દ્વારા અંકલેશ્વર વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયામાં પચાસ બેડની સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!