Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં માતરીયા તળાવ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભરૂચ સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના માતરીયા તળાવ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન, વોર્ડ સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શિવ ભારત નાટ્યમ ગૃપ અને દેવેશ દવે ગૃપ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરી કલાપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડીનાં અંવતિકા હોટલ સામે આવેલા વિસ્તારમાં રહિશો વિકાસથી વંચિત

ProudOfGujarat

ભરૂચ : 4 ઓકટોબર વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચનું તંત્ર આટલું કરશે ખરું જાણો શું ?

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયા ખાતે યોજાઈ રાસાયણિક દુર્ઘટના પ્રબંધન કવાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!