Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં માતરીયા તળાવ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભરૂચ સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના માતરીયા તળાવ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન, વોર્ડ સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શિવ ભારત નાટ્યમ ગૃપ અને દેવેશ દવે ગૃપ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરી કલાપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા.

Advertisement

Share

Related posts

એઈમ્સને જોડતા ફોરલેન સિક્સલેન રોડને મળી મંજૂરી : 1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ બનશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં વેપારીઓ દ્વારા ગુરુવારથી બપોરનાં ત્રણ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!