Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

Share

ભરૂચ નગરના હાથીખાના વિસ્તાર પાસે આવેલ બહાદુર બુરજ વિસ્તારમાં અશાંત ધારા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે તયારે અશાંત ધારાના કડક અમલની માંગણી સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું.

ભરૂચના હાથીખાના બજાર વિસ્તારમાં બહાદુર બુરજ પાસે આવેલ સોની ફળિયા સ્થિત જલારામ બાપાના મંદિરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવમાં આવ્યું હતું. અશાંત ધારાના અમલીકરણ હેતુ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ બાપાની આરતી કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં પાલિકાની શાળાના પ્રિન્સિપાલે શિક્ષકને નોટિસ વગર કાઢી દેતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકા પંચાયત કોંગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતાએ દાહોદનાં સાંસદ જશવંતસિંહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો.

ProudOfGujarat

फातिमा सना शेख ने ट्रोलर्स को दिया करारा जवाब, कुछ फैंस ने इसे टी-शर्ट पर प्रिंट करने का दिया सुझाव!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!