Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આર્યુવેદ તેમજ હોમીયોપેથીક મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન.

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ જિલ્લા આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળા ખાતે તારીખ 27/12/2021 ને સોમવારના રોજ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યોજાશે. જેમાં ડાયાબિટીસ, સ્ત્રીરોગ, ચામડીના રોગો, જૂની કબજિયાત, શ્વાસ, ખાંસી-શરદી, સાંધાના રોગો, જેવા તમામ રોગોનું નિદાન તથા સારવાર કેમ્પમાં મળશે. તમામ પત્રકારો સહિતના શહેરવાસીઓને કેમ્પનો લાભ લેવા વિનંતી કરાઇ.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીનું સાંસદનું સભ્યપદ રદ કરાયું, માનહાનિ કેસ બાદ લેવાયો નિર્ણય

ProudOfGujarat

ગુજરાતમાં દારૂ સપ્લાય કરનારા ૧૫ વાઇનશોપ સંચાલકની ધરપકડ ,જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શનથી વલસાડ LCB નું ત્રણ મહિનાથી ચાલતું બારો પર સ્વચ્છતા અભિયાન

ProudOfGujarat

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંક્લેશ્વર ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫: બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!