Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિતે ઇસકોન સંતસંગ કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન …

Share

આગામી તા.૩/૯/૧૮ ના સોમવારે જનમાષ્ટમી પર્વ છે શ્રી કૃષ્ણ જનમાષ્ટમી મહોત્સવ અંગે ઇસકોન સંતસંગ કેંન્દ્ર ના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ભોલેનાથ વુડઈન્ડસ્ટ્રીઝની બાજુમાં મીપકો ચોકડી પાસે આ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. જનમાષ્ટમીના રોજ સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી ૭:૩૦ કલાકે ગુરૂપુજા ૭:૧૫ કલાકે દર્શનાથી અને સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ ના સમયમાં નગરસંગ કિર્તન નું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે સાજનાં કાર્યક્રમની વિગત જોતા ૪:૩૦ કલાકે ધુપઆરતી ૫ કલાલે કિર્તન ૭ કલાલે સંધ્યા આરતી ૭:૩૦ કલાકે કિર્તન ૭:૪૫ ક્લાકે કૃષ્ણ કથા ૮:૧૫ કલાકે નાટક પરમ કૃપાણુ ભગવાન કૃષ્ણ ૮:૪૫ કલાકે કિર્તન ૯ કલાકે કૃષ્ણ કથા ૯:૩૦ કલાકે નાટક યમરાજના ચાર પત્ર ૧૦ કલાકે કિર્તન ૧૦:૧૫ કલાકે કૃષ્ણ તથા ૧૧ કલાકે નાટક સુભગવાનું અસ્તિત્વ છે મહા કિર્તન રાત્રે ૧૧:૩૦ કલાકે મહાઆરતી તથા છપ્પનભોગ દર્શન રાત્રે ૧૨ થી ૧ વાગ્યા સુધી યોજાયેલ છે. દર્શનનો લાભ સવારે ૫:૩૦ થી બપોરે ૧ સુધી અને સાંજે ૪:૩૦ થી ૧ વાગ્યા સુધી લઈ સકાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પટેલ વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસનાં માજી પ્રમુખ અર્જુનભાઇ મોઢવડીયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી પાકોમાં વાયુ પ્રદુષણના કારણે નાશ પામેલ ખેતીનું વળતર સહિત અનેક મુદ્દે કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

31મી ઓક્ટોબર પીએમ મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમને આખરી ઓપ અપાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!