Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિતે ઇસકોન સંતસંગ કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન …

Share

આગામી તા.૩/૯/૧૮ ના સોમવારે જનમાષ્ટમી પર્વ છે શ્રી કૃષ્ણ જનમાષ્ટમી મહોત્સવ અંગે ઇસકોન સંતસંગ કેંન્દ્ર ના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ભોલેનાથ વુડઈન્ડસ્ટ્રીઝની બાજુમાં મીપકો ચોકડી પાસે આ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. જનમાષ્ટમીના રોજ સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી ૭:૩૦ કલાકે ગુરૂપુજા ૭:૧૫ કલાકે દર્શનાથી અને સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ ના સમયમાં નગરસંગ કિર્તન નું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે સાજનાં કાર્યક્રમની વિગત જોતા ૪:૩૦ કલાકે ધુપઆરતી ૫ કલાલે કિર્તન ૭ કલાલે સંધ્યા આરતી ૭:૩૦ કલાકે કિર્તન ૭:૪૫ ક્લાકે કૃષ્ણ કથા ૮:૧૫ કલાકે નાટક પરમ કૃપાણુ ભગવાન કૃષ્ણ ૮:૪૫ કલાકે કિર્તન ૯ કલાકે કૃષ્ણ કથા ૯:૩૦ કલાકે નાટક યમરાજના ચાર પત્ર ૧૦ કલાકે કિર્તન ૧૦:૧૫ કલાકે કૃષ્ણ તથા ૧૧ કલાકે નાટક સુભગવાનું અસ્તિત્વ છે મહા કિર્તન રાત્રે ૧૧:૩૦ કલાકે મહાઆરતી તથા છપ્પનભોગ દર્શન રાત્રે ૧૨ થી ૧ વાગ્યા સુધી યોજાયેલ છે. દર્શનનો લાભ સવારે ૫:૩૦ થી બપોરે ૧ સુધી અને સાંજે ૪:૩૦ થી ૧ વાગ્યા સુધી લઈ સકાશે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનો સમક્ષ દાવેદારી રજુ કરાઈ…

ProudOfGujarat

નડિયાદની દીકરીએ દેશભરમાં 1000થી વધુ શહીદ પરિવારને કરી આર્થિક મદદ, 11 વર્ષની ઉંમરથી કરી શરૂઆત..

ProudOfGujarat

અમદાવાદ : EWS આવાસનો હપ્તો ન ભરનાર 5 હજાર લાભાર્થીને નોટિસ અપાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!