Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામની કન્યા છાત્રાલયનું રિનોવેશન કરવા ઝેડ.સી.એલ કંપની દ્વારા ભૂમિપૂજન કરાયું.

Share

વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામે આવેલી અને ભરુચ જીલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા સંચાલિત આદિવાસી કન્યા છાત્રાલયને ઝેડ.સી.એલ કંપની અંકલેશ્વર દ્વારા સી.એસ.આર ગ્રાન્ટમાથી છાત્રાલય માટે નવા 3 રૂમ તથા ૩ રૂમોનું રીનોવેશન, કિચન, બાથરૂમ તથા સાર્વજનિક માધ્યમિક શાળા ભમાડીયા માટે લાઈબ્રેરી રૂમ રીનોવેશન અને મેઇન ગેટ બનાવવા માટે કંપની હેડ સુબ્રત સથપતિ દ્રારા ભુમી પૂજન કરવામાં આવ્યું હતું.

આ તબક્કે કંપનીના જનરલ મેનેજર કે.ડી રોહિત (HR), જગદીશભાઇ ચોહાણ, મેનેજર (HR), હીનલ પટેલ (I.T) ઉપસ્થિત રહ્યા હતા, સંસ્થા તરફથી પ્રમુખ ઉષાબેન ઝેડ ગામિત, ઉપ પ્રમુખ ચંદુભાઈ વસાવા, આચાર્ય જે.પી.બામણીયા, સરપંચ ભરતભાઇ વસાવા, રમણભાઈ પરમાર, તરફથી ઝેડ.સી.એલ કંપનીનો આભાર વ્યકત કરીયો હતો.

Advertisement

Share

Related posts

શાંતિભર્યા વાતાવરણમાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાનો થયેલ પ્રારંભ.પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જણાયા…

ProudOfGujarat

“શિવભક્તોનો અખંડ તહેવાર એટલે શિવની રાત્રી મહા-શિવરાત્રી આવી રહી છે સંગ મહાદેવને ભરૂચ લાવી રહી છે.”૨૦૨૩ ની આવનારી મહાશિવરાત્રીની શિવભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર : જીનવાલા હાઈસ્કૂલનું ઓ.એન.જી.સી દ્વારા ૫૦ લાખના ખર્ચે રીનોવેશન કરી ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!