Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુક્લતીર્થ ગામની નર્મદા હાઈસ્કૂલનું ધો.12 સાયન્સનું 68.9% પરિણામ આવ્યું

Share

સમગ્ર જિલ્લામાં કુલ 2983 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી જેમાંથી 28 વિદ્યાર્થી ઓ A2 ગ્રેડ સાથે ઉત્તીણ થયા હતા, જે પૈકી નર્મદા હાઈસ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ )શુક્લતીર્થની વિદ્યાર્થીની કોમલબેન કનૈયા લાલ વણઝારા એ 99 % મેળવી જિલ્લા કક્ષાએ પ્રથમ પાંચ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું હતું.

તેણીએ ગુજકેટની પરીક્ષામાં પણ કુલ 120 માંથી 99% માર્ક્સ મેળવ્યા હતા, ગ્રામ્ય કક્ષાએ ઘણી સુવિધાઓ ન હોવા છતાં આ ઉજ્જવળ પરિણામનો શ્રેય સૌ પ્રથમ તો વિધાર્થીઓની મહેનત અને ત્યારબાદ તમામ શિક્ષકોને જાય છે.

Advertisement

નર્મદા કેળવણી મંડળ તથા નર્મદા હાઈસ્કૂલ તરફથી તમામ વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી તો તેમજ અગ્રણીઓ, સંસ્થાનાના સંચાલકો, સરપંચ વગેરે દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

મુદત પૂર્ણ થયેલી તમામ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં તાત્કાલિક કસ્ટોડિયન નીમવામાં આવે અને ચૂંટણી જાહેર કરવામાં આવે – સંદીપ માંગરોળા

ProudOfGujarat

નર્મદા ડેમમાં 24 કલાકમાં પુષ્કળ પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે 350 જરૂરિયાત મંદ ગરીબ પરિવારોને અનાજ કીટ નું વિતરણ થયુ , કેવડી ગામના એક પરિવારે રૂપિયા બે લાખ નો ગુપ્ત દાન અનાજ કીટ માટે આપ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!