Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીજી વિસર્જન યાત્રા ના અનુસંધાને ચુસ્ત બંદોબસ્ત …

Share

ભરૂચ ખાતે શ્રીજી વિસર્જન યાત્રા યોજાનાર છે તે દરમ્યાન કોઈ અચ્છિનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમા ૨ ડિવાઈસ થી ૬ પી.આઈ ૧૮ પી.એસ.આઈ ૫૦૦ પોલીસ કોન્સ્ટેબલ ૬૫૦ હોમગાર્ડ ૧૦૦ જી.આર.ડી ૬ કુમક એસ.આર.પી નો બંદોબસ્ત ગોઠવાયો છે.

Advertisement

Share

Related posts

કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો.

ProudOfGujarat

જૈનાચાર્યો – ભગવંતોનાં અકસ્માતો નિવારવા 250 કરોડના ખર્ચે બનશે પગદંડી – મુખ્યમંત્રી વિજય રૂપાણી

ProudOfGujarat

વડોદરા : સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!