Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીજી વિસર્જન યાત્રા ના અનુસંધાને ચુસ્ત બંદોબસ્ત …

Share

ભરૂચ ખાતે શ્રીજી વિસર્જન યાત્રા યોજાનાર છે તે દરમ્યાન કોઈ અચ્છિનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમા ૨ ડિવાઈસ થી ૬ પી.આઈ ૧૮ પી.એસ.આઈ ૫૦૦ પોલીસ કોન્સ્ટેબલ ૬૫૦ હોમગાર્ડ ૧૦૦ જી.આર.ડી ૬ કુમક એસ.આર.પી નો બંદોબસ્ત ગોઠવાયો છે.

Advertisement

Share

Related posts

નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર, ભયજન સપાટીએ આવતા ફરી પાણી છોડવામાં આવ્યુ.

ProudOfGujarat

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ત્રીજા એક્સ્પોનો શુભારંભ કરાશે.

ProudOfGujarat

નડિયાદ : માતરના અલિન્દ્રા ગામે ઓછા વ્યાજની લોનના લેવા વ્યક્તિએ રૂપિયા ૪૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!