Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ

Share

ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં છલાગ લગાવી હતી.આજે સમી સાંજે આ બનાવ બન્યો હતો. જોકે તરત જ માછીમારોએ તેને બચાવી લેવા તમામ પ્રયાસ કર્યા હતા.

આ બનાવની વિગત જોતા દિન પ્રતિદિન નર્મદા મૈયા બ્રીજ પરથી મોતની છલાંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આજે સમી સાંજે નર્મદા મૈયા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં ઝંપ લાવી દીધું હતું જોકે તરત જ માછીમારોએ તેને બચાવી લેવા પ્રયાસ કર્યા હતા પરંતુ મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં આડેધડ વાહનો પાર્ક કરતા વાહન માલિકો પ્રત્યે પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

રાજપીપળા : તા.૧૬/૦૮/૨૦૨૧ અને તા. ૩૦/૦૮/૨૦૨૧ સોમવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!