Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ

Share

ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં છલાગ લગાવી હતી.આજે સમી સાંજે આ બનાવ બન્યો હતો. જોકે તરત જ માછીમારોએ તેને બચાવી લેવા તમામ પ્રયાસ કર્યા હતા.

આ બનાવની વિગત જોતા દિન પ્રતિદિન નર્મદા મૈયા બ્રીજ પરથી મોતની છલાંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આજે સમી સાંજે નર્મદા મૈયા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં ઝંપ લાવી દીધું હતું જોકે તરત જ માછીમારોએ તેને બચાવી લેવા પ્રયાસ કર્યા હતા પરંતુ મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં રાત્રિ દરમિયાન આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જંબુસર ખોડલધામ સમિતિ દ્વારા છિદ્રા ખાતે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

1 comment

Harshida October 6, 2023 at 4:56 pm

Fhansi aapvi joi…

Reply

Leave a Comment

error: Content is protected !!