Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં મધ્યમાં આવેલ હજીખાના બજારમાં જર્જરીત મકાન ધરાશાયી

Share

ભરૂચ શહેરની મધ્ય આવેલ હાજીખના બજાર ગોલવાડ, ભાર્ગવ વાડીની સામે એક જૂનું જર્જિરીત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતાં રહેણાક વિસ્તારના લોકો ભયભીત થઇ જવા પામ્યાં હતાં. સ્થાનિક સત્તાધીશો એ આવા જર્જિરીત મકાનો સત્વરે ઉતારી લેવાં જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

પત્નીનો વિડિયો ઉતારતા પતિને પત્નીએ ટોકતાં હુમલો

ProudOfGujarat

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : દોલતપુર ગામમાં શેરડીના ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

મહેન્દ્રસિંગ ધોનીની એકેડમીમાં નવાગામના ક્રિકેટર ઉમેશ તડવિનું સિલેકશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!