Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં મધ્યમાં આવેલ હજીખાના બજારમાં જર્જરીત મકાન ધરાશાયી

Share

ભરૂચ શહેરની મધ્ય આવેલ હાજીખના બજાર ગોલવાડ, ભાર્ગવ વાડીની સામે એક જૂનું જર્જિરીત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતાં રહેણાક વિસ્તારના લોકો ભયભીત થઇ જવા પામ્યાં હતાં. સ્થાનિક સત્તાધીશો એ આવા જર્જિરીત મકાનો સત્વરે ઉતારી લેવાં જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

સુરતની વરાછા પોલીસ કસ્ટડીમાં રહેલ હત્યાનાં ગુનામાં શકમંદ એવા એક આરોપી યુવકે આત્મહત્યા કરવાની કોશિશ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી.

ProudOfGujarat

કપડવંજ તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્યા

ProudOfGujarat

હીરોપંતી અભિનેતા નવનીત મલિક તેના નવા શો સ્વરાજમાં સ્વતંત્રતા સેનાનીની ભજવે છે ભૂમિકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!