Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે

Share

ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે

ભરૂચ ઝાડેશ્વર ચોકડી પર થી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓને મેડિકલ સુવિધાઓ દવાઓ નું વિતરણ કરાઈ રહ્યું છે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ ઊમતી રહ્યા છે ત્યારે થેર થેર નર્મદા પરિક્રમા વાસીઓ માટે જમવાની નાસ્તા ની રહેવાની સુવિધાઓ ઊભી થઈ રહી છે ત્યારે આવા સમયે સૌથી વધુ જરૂર હોય તો નર્મદા પરિક્રમા વાસીઓને દવાની ત્યારે તેઓને છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડી ઉપર આવેલા જનતા મેડિકલ ના માલિક સુરેશભાઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડીથી પસાર થતા તમામ નર્મદા પરિક્રમા વાસીઓ માટે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેઓને શરીરના દુખાવો શરદી ખાંસી પગના દુખાવો ઘુટણ ના દુખાવા સહિતની દવાઓ તે છેલ્લા કેટલાક સમયથી વિના મૂલ્ય વિતરણ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ તરફથી 650 જેટલી કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાનાં વેજલપુર ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે શુભારંભ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!