Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીની સનાતન હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરતા વિરોધ પ્રદર્શન

Share

સંસદ સત્રમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓની લાગણી દુભાય તેવો શબ્દ પ્રયોગ કરવામાં આવતા આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી તથા ભાજપા યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજે સાંજે સંસદ સત્રમાં વિરોધ પક્ષના નેતા હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવતા તથા રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક જણાવ્યા અને પોતાની મંદ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું, આ તમામ બાબતો થી હિન્દુ ધર્મની લાગણી દુભાય છે, આથી આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા ભરૂચના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી તમામ જગ્યાઓ પર આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : માંડવા ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું.

ProudOfGujarat

સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર સ્થિત ચામુંડા માતાનું મંદિર આજથી 11 દિવસ દર્શન માટે બંધ રહેશે કોરોના વાયરસની દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવતીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!