Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં કારને અકસ્માત નડતા બે મુસ્લિમ ધર્મગુરુઓનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના દારુલ ઉલુમ મરકઝ એ ઇસ્લામિયાના મોહતમીમ મૌલાના ઇસ્માઇલ મકરોડી અને ઉસ્તાદ મૌલાના આશીફ આછોદિ પોતાની કાર લઇ ભરૂચ તરફથી અંકલેશ્વર મદરેસા જઈ રહયા હતા તે દરમિયાન ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે નં. ૮ ઉપર તેઓની કારને અકસ્માત નડતા બન્ને ધર્મગુરુઓનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. સમગ્ર ઘટનામાં બન્ને મુસ્લિમ ધર્મગુરુઓના મોતથી તેઓના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી વર્તાઈ હતી.

Advertisement

Share

Related posts

શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા ઉજવાશે ચૈતન્ય મહોત્સવ – 2020.

ProudOfGujarat

વડોદરા કોર્ટમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે ફરિયાદ

ProudOfGujarat

પંચમહાલ : કોરોનાથી બે લોકોના મોત, કુલ કેસોની સંખ્યા ૪૮૫૬ સુધી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!