Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

Share

રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

(ગૌતમ વ્યાસ : રાજપીપળા નર્મદા) 9મી ઓગસ્ટ યુવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે રાજપીપળામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલી સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી રેલી રાજપીપળામાં પરિભ્રમણ કરી નંદભીલ રાજાની પ્રતિમાએ સમાપ્ત થઈ હતી

Advertisement

બાઈટ
મહેશ ભાઈ વસાવા
આદિવાસી આગેવાન


Share

Related posts

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અભિયાનને તેજીથી આગળ વધારવા માર્ગદર્શન આપ્યુ

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાએ 12 મકાનો તોડી નાંખતા રહીશોમાં રોષ.

ProudOfGujarat

ગાંધીજયંતી વિશેષ : ગોધરામાં પણ આવેલો છે ગાંધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!