Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

Share

રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

(ગૌતમ વ્યાસ : રાજપીપળા નર્મદા) 9મી ઓગસ્ટ યુવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે રાજપીપળામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલી સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી રેલી રાજપીપળામાં પરિભ્રમણ કરી નંદભીલ રાજાની પ્રતિમાએ સમાપ્ત થઈ હતી

Advertisement

બાઈટ
મહેશ ભાઈ વસાવા
આદિવાસી આગેવાન


Share

Related posts

વિરમગામ કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.90% અને દિવ્યજ્યોત હાઇસ્કુલનું 85.26% પરીણામ…

ProudOfGujarat

ભરૂચ ખાતે રાખડીઓના પ્રદર્શન અને વેચાણ હેતુ માટે આયોજિત ‘રાખીમેળા-૨૦૨૩’ને જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીએ ખુલ્લો મૂક્યો

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામની ફરહિન મુન્શીએ વી.એન.એસ.જી.યુ યુનિવર્સિટીના MSC મેથેમેટિક્સ વિભાગમાં બે સુવર્ણ ચંદ્રક કર્યા પ્રાપ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!