Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પુનઃ એકવાર બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને એલટૅ

Share

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ફરી એકવાર નર્મદા નદી બંને કાંઠે થતાં ભરૂચીવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે અને લોકો નદીનાં દ્રશ્યો નિહાળવા ઉમટી પડ્યા હતાં.
નદીમાં જળસ્તર 27 ફૂટની સપાટીએ પહોચતાં નીચાણવાળા વિસ્તાર અને કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલટૅ કરાયા છે અને પૂરના પગલે કાંઠાના વિસ્તારનાં સરવુદ્દીન, ખલપીયા, તરિયા, ધંતૂરિયા જેવા ગામોને ખેતીનાં પાકમાં વ્યાપક નુકસાન થવા પામેલ છે. ડેમના દરવાજા બંધ કરાતા જળસ્તર વધે તેવી શક્યતા નહિવત છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં ડુંગળીનાં ભાવ આસમાને : કેટલીક હોટલોમાં ડુંગળી પીરસવાનું બંધ કરાયું.

ProudOfGujarat

હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદમાં મહારેલી કાઢવામાં આવી.પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ ઉપર ઉતર્યા…

ProudOfGujarat

સુરતના કાપોદ્રામાં BRTS રૂટમાં નશામાં કાર ચાલકે 6 ને અડફેટે લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!