Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરામાં સગીરાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

Share

ભરૂચ.
વાગરા પંથકમાં રહેતા એક પરિવારની ધો.9માં અભ્યાસ કરતી પુત્રીને ઘરમાં કોઇ કારણસર તેમણે તકરાર થતાં તે રિસાઇને ઘરના ઉપરના માળે આવેલાં રૂમમાં જતી રહી હતી. મોડે સુધી તે રૂમમાંથી નીચે આવી ન હતી.તે રિસાયેલી હોવાથી નીચે નહીં આવતી હોવાનું પરિવારજનો સમજતાં હતાં. આખરે ઘણો સમય થતાં આખરે પરિવારજનોએ તેનો રૂમ ખખડાવ્યો હતો. તેમણે યેનકેન પ્રકારે રૂમમાં જઇને જોતાં તેમની પુત્રીએ ઘરની છતના એંગલ સાથે સાડી બાંધી તેનાથી ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટનાને પગલે વાગરા પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરના સરકારી અનાજના ગોડાઉનમાંથી રેશનિંગના જથ્થાનો કાળબજાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં 1600 જેટલા ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગ દ્વારા આપવામાં આવેલ નોટિસોના મામલે વિરોધ કરવા આજરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે ખેડૂત સમાજનું સંમેલન યોજાયું હતું.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી નગરમાં આરોગ્ય કર્મીઓ દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં દવાઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!