Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પિંગુટ ડેમના પાણી છોડવાના બંને કાંઠાના કૂવાઓના સમારકામ અંગે રજૂઆત

Share

આજરોજથી ધી જીવનદીપ પાણી વહેચનારી પિયત સહકારી મંડળી દ્વારા પિંગુટ ડેમના પાણી છોડવાના બંને કાંઠાના કૂવાઓનું સત્વરે સમારકામ કરવા અંગે ભરુચ ક્લેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી.
પિંગુટ ડેમનું બાંધકામ 30થી35 વર્ષ અગાઉ થયેલ છે અને ખેડૂતોને પાણી આપવા ડાબા અને જમણા કાંઠે કૂવાઓ બનાવેલા છે. જેના બાંધકામને પણ 30થી35 વર્ષ થયા હોય જેથી તેનું બાંધકામ ખૂબ જ જર્જરિત થાય ગયું છે અને જેના કારણે ગેટ બંધ ન થવાથી ધણુ પાણી ફાજલમા વહી જાય છે અને જેથી પાણી વહેચતી મંડળીઓને મુશ્કેલી ઊભી થાય છે. જેથી તાકીદે કૂવાઓના સમારકામ કરવાની માંગણી સાથે ભરુચ ક્લેકટરશ્રીને રજૂઆત કરેલ છે.

Advertisement

Share

Related posts

જનતા કરફ્યુ ટાણે રાજપીપળાનાં મુખ્ય માર્ગો ઉપર ગટરો ઉભરાઈ ગંદકી જોવા મળી લોકોએ નારાજગી વ્યક્ત કરી.

ProudOfGujarat

નડિયાદ ખાતે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!