Proud of Gujarat
FeaturedGujarat

ભરુચ : મહા વાવાઝોડાને લઈ તંત્ર એકશનમાં તાકીદની બેઠક યોજાઇ.

Share

રાજયમાં આગામી તા.06-11-19 ના સવારથી તા.07-11-19 અને તા.08-11-19 દરમ્યાન હવામાન વિભાગ (IMD) દ્વારા ‘મહા’વાવાઝોડાની આગાહી કરાતાં તંત્ર એકાએક એકશનમાં આવી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તાકીદની બેઠક બોલાવવામાં આવી.
જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી કલેક્ટરશ્રી એમ.ડી.મોડીયાએ સ્થિતિ સામે પહોચી વળવા અંગે ચર્ચા કરી અને દરિયાકાંઠા વિસ્તારના તલાટીઓ તેમજ મામલતદારને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન REAUCTION શરૂ કરાયું.

ProudOfGujarat

ભૂખ્યાને ભોજન સેવા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષ માં પ્રવેશ કર્યો,પ્રતિન ચોકડી અંકલેશ્વર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

અંકલેશ્વરના હરીપુરા ગામે મકાનો માં આગ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય બે મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!