Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ લગાવનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

સરફુદ્દીન નજીક રેલ્વે બ્રિજ પાસે થી મૃતદેહ મળી આવ્યો હતો.

અંકલેશ્વર નવી દીવી ગામ ના યુવક ફુલહાર ના વ્યવસાય સાથે સંકરાયેલ હતો અને પિતા ને અન્ય મિત્ર ને લઇ ને આવું છું કહી નીકળ્યા બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો. અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો અને પત્ની જોડે ફોન પર વાત કર્યા બાદ ફોન , ગાડી કિનારે થી લઇ જવા જણાવ્યું હતું જે બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. દરમિયાન ફોન પર ફોન આવતા નજીક બેઠેલા ઈસમો ફોન ઉઠાવી આ અંગે જાણ કરી હતી. શનિ વાર ના રોજ બનેલી ઘટના માં રવિવાર ના રોજ સાંજે સરફુદ્દીન ગામ નજીક રેલ્વે બ્રિજ પાસે થી મળી આવ્યો હતો. પરિજનો ત્યાં પહોંચી મૃતદેહ ને પોલીસ પંચનામા બાદ પી. એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

આમોદના પૌરાણિક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થીનીભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી

ProudOfGujarat

માંગરોળના વાંકલ ગામે આવેલ અંબિકા જવેલર્સ સોનાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

કોટક સિક્યોરિટીઝે 2025 માટેનું માર્કેટ આઉટલૂક રિલીઝ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!