Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સ્વ. અહમદ ભાઈ પટેલની પ્રતિમા સ્થાપના અંગે આવેદનપત્ર

Share

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે નોટિફાઇડ એરિયા અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવાયું હતું.આવેદનપત્રમાં જણાવાયું હતું કે ઉપક્રાંતા” અભિયાન અંતર્ગત સ્વ. એકમહમદસાઇ પટેલે અંકલેશ્વર વિસ્તારમાં વિકાસ તેમજ પ્રજાહિતના કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના સેવાભાવ અને કાર્યને સન્માન આપવા માટે જી.આઇ.ડી.સી. અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, જેથી આવતી પેઢીઓ પણ તેમનું યોગદાન યાદ રાખી શકે.*

આ પ્રસંગે જીવનભાઈ સાવલિયા (પ્રમુખ, અંકલેશ્વર નોટિફાઇડ એરિયા કોંગ્રેસ સમિતિ), શૈલેષ પ્રજાપતિ (મહામંત્રી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ), સંજયસિંહ રાજ (કાર્યકારી પ્રમુખ, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ) સહિત મનુભાઈ સોલંકી, યોગેશભાઈ જોશી, રામ કુબેર પાંડે, અનિલભાઈ નેવે અને ઉપેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા.કોંગ્રેસ આગેવાનોને આશા છે કે તંત્ર આવનારા દિવસોમાં આ મુદ્દે હકારાત્મક નિર્ણય લઈને સ્વ. અહમદ ભાઈ પટેલના યોગદાનને સન્માન આપશે.

Advertisement

Share

Related posts

સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ ઓપરેશન અભ્યાસ ( મોકડ્રીલ ) યોજાશે

ProudOfGujarat

आमिर खान ने पानी फाउंडेशन हेतु श्रमदान करने के लिए छात्रों से किया आग्रह!

ProudOfGujarat

સુરત: વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિએ 7500 રૂપિયામાં ખાનગી સંસ્થા પાસેથી ‘બેસ્ટ પ્રિન્સિપાલ’નો ખરીદ્યો એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!