જંબુસર જલાલપુરા વિસ્તારમાં આવેલ સપ્રસિદ્ધ હઝરત સૈયદ મીનાસા બાવાનો દરગાહ શરીફ પર આજરોજ મગરીબ ની નમાજ બાદ સંદલ સરીફ ની રસમ અદા કરવામાં આવી હતી સંદલ સરીફ અસર ની નમાજ બાદ જલાલપુરા વિસ્તારમાં કાડી દરગાહ શરીફ પર ચડાવવામાં આવ્યું હતું વિશેષ દુઆઓ પણ માંગવામાં આવી હતી સૈયદ મીનાસા બાવાની દરગાહ શરીફ નો સંદલ શરીફ ઉત્સાહ ભરે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં અનુ આઓ ઉમ ટી પડ્યા હતા સંદલ શરીફમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના આલીમો હાજર રહ્યા હતા…
:- યાકુબ પટેલ..પાલેજ…
Advertisement
