Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો.

Share

ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અને સુરત ઝોન વિભાગીય નાયબ નિયામકની કચેરીના સંયુકત ઉપક્રમે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂલકા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ મેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.જ્યારે મહેમાનોએ ભૂલકા મેળા પ્રદર્શન નિહાળ્યું હતું.આ ભૂલકા મેળામાં પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,મામલતદાર કરણસિંહ રાજપૂત,જિલ્લા પંચાયતના સભ્ય તેમજ આમંત્રિતો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વધુ 22 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા…કુલ કોરોના પોઝિટિવ દર્દી 813

ProudOfGujarat

નડિયાદ ડીડીયુ ફાર્મસી ફૅકલ્ટી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની  ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે પત્ની સાથે આડા સબંધનાં વહેમમાં એક વ્યક્તિની હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!