Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે પોલીસે બે અલગ-અલગ જગ્યાએથી ગાયો અને ગૌવંશ છોડાવ્યું હતું.

Share

ભરૂચ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક વાછરડા અને ગાયો બાંધી હોવાની જાણ જીણા ભરવાડ કે જેઓ ગૌરક્ષક છે તેમને જાણ થતાં તેઓ દ્વારા તુરંત જ શહેર બી ડિવીઝન પોલીસ મથકને જાણ કરતાં બી ડિવીઝન પોલીસ મથકનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં તપાસ કરતાં બે અલગ-અલગ જગ્યાએ ગાયો તેમજ સાત થી આઠ વાછરડા બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તમામ વાછરડા અને ગાયોને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. પોલીસને શંકા છે કે આ વાછરડા અને ગાયો કોઈક કસાઇઓ દ્વારા કતલ કરવાનાં ઇરાદે બાંધી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની દુધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ : ક્રાઇમ બ્રાન્ચ ACP ના ઘરે આવેલા મહેમાનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ગયા

ProudOfGujarat

નડિયાદ : માતરના સંધાણા પાસે અજાણ્યા વાહનની ટક્કરે દંપતીનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!