Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી પૂર્વે અંકલેશ્વર એન.એચ.48 સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

Share

બોટલ નેક ને લઇ 5 કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી. સુરત તરફ જતી લેનમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. વતન જતા વાહનચાલકો અટવાયા હતા.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી વાલિયા ચોકડી વચ્ચે લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો સાંકડો ઓવરબ્રિજ આ ટ્રાફિક જામ નું મુખ્ય કારણ છે. આ બ્રિજને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડાતા રહીશો હેરાન પરેશાન.

ProudOfGujarat

અંકલેશ્વરના પ્રતિભા જીતેન્દ્રભાઈ ચૌધરીએ કોવિડ -૧૯ આધારિત લોકડાઉન દરમિયાન નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન આયોજિત અખિલ ભારતીય નિબંધ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો

ProudOfGujarat

ભરૂચ : ઠંડીની વધઘટનાં પગલે ભરૂચ જીલ્લામાં રોગચાળો વકર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!