Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં વયસ્ક નાગરિકો માટે એક માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જે.એન.પી.ટી. લાઇબ્રેરી ખાતે આ સેમિનાર યોજાયો હતો.

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા જે.એન.પી.ટી.ટી લાઈબ્રેરી ખાતે યોજાયેલા સેમિનારમાં સિનિયર સિટીઝનોને વિવિધ હેલ્પલાઇન નંબર વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ માં ખસ કરી ડિજિટલ એરેસ્ટ મામલે અને મહિલા સહાયતા અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે.આ પ્રસંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ. પી.જી. ચાવડા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વયસ્ક નાગરિકોને “પોલીસ હંમેશા પ્રજાની સાથે છે” તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

सफलता के लिए मानसिक स्वास्थ्य महत्वपूर्ण : अभिनेत्री ज्योति सक्सेना

ProudOfGujarat

અંકલેશ્વરની અમરાવતી નદીમાં દશા માતાજીની મૂર્તિના વિસર્જન દરમ્યાન 3 યુવાનો તણાયા : એક યુવાનનો બચાવ, 2 લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!