Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય.

Share

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાયા તંત્ર દ્વારા યુનિટી માર્ચ અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય હતી.

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાયા ,તંત્ર દ્વારા યુનિટી માર્ચ અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય.શહેરના તુલસી સ્કેવરથી લાખા હનુમાનજી મંદિર પુનગામ સુધી પદયાત્રા યોજી સરદાર વલ્લભભાઈ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ , લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને SDM જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

Advertisement

Share

Related posts

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી…

ProudOfGujarat

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે રાજયકક્ષા નો “વેદ થી નવઉદ્યમ સુધી” નામ નો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!