Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તવરા મંગલમઠ કબીર આશ્રમ ખાતે પોષ સુદ પૂનમ ની ઉજવણી કરાય

Share

મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે 2026 ની પ્રથમ પોષ સુદ પુનિમાની પણ આ વર્ષે ભવ્ય ઉજવણી કરાય

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મા નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજે પોષ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તવરા મંગલમઠ કબીર આશ્રમના મહંતશ્રી ચેતનદાસ સાહેબે પુનમની ઉજવણી શા માટે કરવામાં આવતી હોય છે જેની વિશેષ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું આ સાથે જ આજે પોષ સુદ પૂનમમાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા મંગલમઠ કબીર આશ્રમના અનુયાયીઓ ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી મહાપ્રસાદી નો લાભ લીધો હતો

Advertisement

Share

Related posts

સંત વિજયદાસ સેવાશ્રય ટ્રસ્ટ, ડાકોર દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનાં મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ-ઉમરાજ ગ્રામ પંચાયત ની હદ માં આવતી ચાર સોસાયટીના રહીશોએ રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!