Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું…..

Share

કિશન સોલંકી (ભાવનગર)

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું પડયુ  છે જે નોઘણોવદર સહિત આજુ બાજુ ના ત્રણ જેટલા ગામોને પાણી પુરૂ પાડે છે તે તળાવ છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને અનેક વખત ગામના લોકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં હજિ પણ આ તળાવ માં કોઈપણ જાતની મરામત કરવામાં આવી નથી.આ બાબતે જો તંત્ર કામગીરી નહિ કરે તો ગામના લોકો ઉગ્ર આદોલન કરશે….

Advertisement

Share

Related posts

નડિયાદ શહેરમાં અલગ અલગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

બાળકીનો શુ વાંક? : બાળકીના જન્મતાની સાથે જ બંને પગ ઘૂંટણથી ઊંધા : માતા-પિતા તેને હોસ્પિટલમાં તરછોડીને ચાલ્યા ગયા.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!