સમગ્ર ગુજરાતમાં તેમજ સરહદી વિસ્તારમાં વાહનોને પંચર પાડી લૂટ અને ધાડ જેવા ગુના કરતી ગેંગના સાગરીતોને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડેલ છે.ખાસ કરીને આ ગેંગ...
અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરીના બનાવના ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.જેમા એલસીબીની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની...
અંકલેશ્વર પંથકમાં વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલ અને અન્ય વાહનોની ઉઠાંતરી થતી હોવાના બનાવો બની રહ્યા છે.જેથી મોટરસાયકલ ધરાવનારાઓમાં ભયની લાગણી જણાઈ રહી છે.હાલ આવી મોટરસાયકલ ઉઠાંતરીનો...
અંકલેશ્વર વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB ના ઈન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચનાથી PSI એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવી તેમજ...
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એકપછી એક ગુનાઓનો ભેદ ઉકેલાતો જાય છે.ત્યારે ગત દિવાળીના સમયે ઝાડેશ્વરના મહેશ નિઝામા પર અજાણ્યા ઈસમો દ્વારા કરાયેલ...
સમગ્ર ભરૂચ જિલ્લા પંથકમાં અને ખાસ કરીને કામદાર આલમમાં અને મધ્યમવર્ગીય કર્મચારીઓમાં પણ અને લોકોમાં પણ નાણાકીય લેવડ-દેવડની સમસ્યા ગંભીર વળાંક લઇ રહી છે.ઘણીવાર નાણા...
ભરૂચ પંથકમાં નાણાકીય લેવડ-દેવડ અંગે નાના-મોટા ઝઘડા તેમજ મારામારી થતી હોવાના બનાવો વધી રહ્યા છે.તાજેતરમાં અંકલેશ્વર વિસ્તારમાં ઉછીના લીધેલ નાણા પરત આપવા છે એમ કહીને...
ભરૂચ પોલીસના સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવેશ પામતા એવા વિસ્તારોમાં સી-ડિવિઝન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.તે દરમિયાન GNFC ચોકડી પાસેથી થ્રી-વ્હીલ પીયાગો ટેમ્પો...
આજ રોજ તારીખ ૩-૩-૨૦૧૯ ના રોજ સુરત જિલ્લાના માંગરોળના પાલોદ વિસ્તારમાં પાંચ દુકાનોના તાળા તોડ્યાનો બનાવ બનવા પામ્યો છે. ઉપરોક્ત બનાવ ઉપરોક્ત સ્થળે રાત્રી દરમિયાન...