Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવ અંગે વધુ એક આરોપીની અટક કરાઈ…

Share

અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરીના બનાવના ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.જેમા એલસીબીની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ અર્જુન ઠાકોરભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું.પોલીસે સઘન પૂછપરછ કરતા અન્ય એક આરોપીનું નામ ખૂલ્યું હતું.જેના આધારે પોલીસે નડિયાદના રહેવાસી ઉમંગ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 98 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

પોલીસ-પાટીદારો વચ્ચે ઘર્ષણ થતા બહાર ઊભેલી પોલીસ અંદર ગઈ હતી, PSIની જુબાની

ProudOfGujarat

ભરુચ પંથકમાં થઈ રહેલ ઊભા પાકના નુકશાન સામે ગાંધીનગર જીપીસીબી સેન્ટ્રલની લેબોરેટરી ટીમ સાથે જિલ્લા કલેક્ટર સ્થળ મુલાકાતે : 10 સેમ્પલર મશીન મુકાયા

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ૮ જેટલા વોર્ડમાં પાણી કાપ-જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!