Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવ અંગે વધુ એક આરોપીની અટક કરાઈ…

Share

અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરીના બનાવના ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.જેમા એલસીબીની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ અર્જુન ઠાકોરભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું.પોલીસે સઘન પૂછપરછ કરતા અન્ય એક આરોપીનું નામ ખૂલ્યું હતું.જેના આધારે પોલીસે નડિયાદના રહેવાસી ઉમંગ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 98 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના કપાટ નજીક ખાડીમાં ડુબી જતા યુવકનું મોત.

ProudOfGujarat

કઠલાલ તાલુકાના દંપતી માતાજીના દર્શન કરી પરત આવતા દંપતીને અકસ્માત નડ્યો

ProudOfGujarat

તમિલનાડુ ખાતે વિદ્યાર્થીની આત્મહત્યા અંગે નડિયાદ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!