નર્મદા એલસીબી-એસઓજીએ 14લાખથી વધુના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપી પાડ્યા:1 જુગારી ફરાર.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા જિલ્લામાંથી જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા પોલિસ વડા મહેન્દ્ર બગડીયાએ તમામ પોલિસ જવાનોને કડક સૂચના આપી છે.જેથી જિલ્લાના ખૂણે ખૂણામાં અલગ અલગ...
