સુરેન્દ્રનગર. લીબડી શહેરમાં આવેલ છાલ્યા તળાવ ખાતે ચૈત્ર માસના દર વર્ષે સાતમનો એટલે કે ટાઢી સાતમનો મેળો ભરાય છે ત્યારે લોકો હજારોની સંખ્યામાં મેળાની મોજ...
વાંકલ :: માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે ઝંખવાવ પોલીસ મથક દ્વારા પક્ષીઓ માટે ચણ અને પાણી ના કુંડા નું મફત વિતરણ કરાયું.ગરમીમાં પક્ષીઓને દાણ,પીવા નું પાણી...
નડિયાદ વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫...
ભરૂચ. વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા...
ભરૂચ ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઇસ્કુલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન-2025 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્વામિનારાયણ...
ઘરમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઉપાયમાં કરવામાં આવે તો વ્યક્તિ સમસ્યાઓથી મુક્તિ મેળવે છે. રસોડામાં વપરાતી...