આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો.હિંદુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુર્માસને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે....
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.આ...
ભોઈ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી ભરૂચ ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા ૨૫૦ કરતા વધુ વર્ષથી પરંપરાગત મનાવાતા...
ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરના...
અંકલેશ્વર ઓઅએનજીસી એસેટ દ્વારા કોલોની ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન સાથે દબદબાભરે ઉજવણી કરવામાં આવી હતી.ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન સુખાનંદનના વરદ હસ્તે ધ્વજવંદન કરવાંમાં...
ભરૂચ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી સીતારામ સેવા ટ્રસ્ટ, આઈ.ટી.આઈ.ની સામે વાલીયા, જી. ભરૂચ ખાતે ભવ્યતાથી કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની...
ભરૂચ ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક એક સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી વસવાટ કરતા કલકત્તાના બંગાળી કલાકાર રવિન્દ્ર પાલ દ્વારા નર્મદા નદીની માટીથી પર્યાવરણ મૈત્રીપૂર્ણ ગણેશજીની...