ભરૂચ:તારીખ ૧૯-૦૫-૨૦૧૯ના રોજ વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન તેમજ જિલ્લાના અન્ય ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે.
દિનેશભાઇ અડવાણી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપેલ હોય અથવા પરિણામ આવી ગયું હોય એવા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન- ભરૂચ ચેપ્ટર...
