કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ બી.બી.એ (BBA) પ્રથમ વર્ષ વિધ્યાર્થોઓ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૫મી જન્મ જયંતી અનોખી રીતે ઉજવવામાં આવી...
સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી નાં રોજ થયો હતો. તેઓને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ...
વિશાલ મિસ્ત્રી રાજપીપલા રાજપીપલા ખાતે આવેલ એ બચપન ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક સ્કૂલના નાના બાળકોને વિદેશી પક્ષીઓની ઓળખાણ કરાવવાના હેતુસર નાંદોદના જીતનગરના જંગલોમાં વિન્ટર પીકનીક માટે...
ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલાં શાળાઓની ફી નિયમન મુદ્દે ચૂકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવીને ફી વસૂલી શકશે...
અાજે જ્યારે સમગ્ર વિશ્વમાં ભણતર ક્ષેત્રે જિજ્ઞાસા વધી રહી છે. ત્યારે દરેક માતા પિતા પોતાના વ્હાકસોયા સંતાનોને પોતે વેદના વેઠીને પણ સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી...
વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર અને જાણીતા લેખક એસ.એસ.ઉપાધ્યાયે અંકલેશ્વરની સનાતન વિધ્યાલય અને નેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી. એસ.એસ.ઉપાધ્યાય અમદાવાદ ખાતે...