Proud of Gujarat

Category : Education

FeaturedEducationGujaratINDIAUncategorized

યુવા દિવસની વાંચન ક્રાંતિ થકી અનોખી રીતે ઉજવણી

ProudOfGujarat
કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ બી.બી.એ (BBA) પ્રથમ વર્ષ વિધ્યાર્થોઓ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૫મી જન્મ જયંતી અનોખી રીતે ઉજવવામાં આવી...
FeaturedEducationEntertainmentGujaratINDIALifestyleUncategorized

મહાન યુગ પુરૂષ સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતી

ProudOfGujarat
સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી નાં રોજ થયો હતો. તેઓને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ...
FeaturedEducationGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વાર્ષિક રમોત્સવ યોજાયો. ક્રીકેટર મુનાફ પટેલની વિશેષ ઉપસ્થિતિ

ProudOfGujarat
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ વિભાગનો વાર્ષિક રમોત્સવ યોજાયો હતો. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વર્ષ દરમ્યાન બાળકોમાં રહેલી ઉર્જા ખેલ દીલીની...
FeaturedEducationGujaratINDIAUncategorized

રાજપીપળાની બચપન ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના બાળકોને શિયાળાની વહેલી સવારે વિદેશી પક્ષીઓની ઓળખ કરાવી.

ProudOfGujarat
વિશાલ મિસ્ત્રી રાજપીપલા રાજપીપલા ખાતે આવેલ એ બચપન ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક સ્કૂલના નાના બાળકોને વિદેશી પક્ષીઓની ઓળખાણ કરાવવાના હેતુસર નાંદોદના જીતનગરના જંગલોમાં વિન્ટર પીકનીક માટે...
FeaturedEducationGujaratINDIAUncategorized

૧૦ થી ૧૫ ટકાનો ફીમાં વધારો CBSE દ્વારા

ProudOfGujarat
ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલાં શાળાઓની ફી નિયમન મુદ્દે ચૂકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવીને ફી વસૂલી શકશે...
FeaturedEducationGujaratINDIAUncategorized

મેડિકલ ક્ષેત્રે M.D, M.B.B.B.S. પદવી મેળવી ઇખર ગામનું નામ રોશન કરતી અઝીઝા બાનુ..

ProudOfGujarat
અાજે જ્યારે સમગ્ર વિશ્વમાં ભણતર ક્ષેત્રે જિજ્ઞાસા વધી રહી છે. ત્યારે દરેક માતા પિતા પોતાના વ્હાકસોયા સંતાનોને પોતે વેદના વેઠીને પણ સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી...
FeaturedEducationGujaratINDIAUncategorized

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલના સલાહકારે અંકલેશ્વર સનાતન વિદ્યાલયની મુલાકાત લીધી

ProudOfGujarat
વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર અને જાણીતા લેખક એસ.એસ.ઉપાધ્યાયે અંકલેશ્વરની સનાતન વિધ્યાલય અને નેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી. એસ.એસ.ઉપાધ્યાય અમદાવાદ ખાતે...
error: Content is protected !!