ભારતે જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટને અપનાવીઃ સૌપ્રથમ એનએફઓ થકી રૂ. 17,800 કરોડથી વધુ એકત્રિત કર્યા
સંસ્થાકીય રોકાણકારોથી માંડીને વ્યક્તિઓ સુધી, જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો રિટેલ ગ્રાહકો હવે જિયોબ્લેકરૉક ફંડ્સમાં રોકાણ કરવા અને આગામી એનએફઓમાં ભાગ...
