અમદાવાદ સેટેલાઈટ પોલીસે નકલી ઈડી અધિકારી બનીને ફરતા વ્યક્તિની ધરપકડ કરી છે. નકલી અધિકારી ઓમવીરસિંહ 1.5 કરોડની છેતરપિંડી કરી હતી અને આ રુપિયા મોજ શોખમાં...
ભારત દેશભક્ત નાગરિકોનો દેશ છે. જેના પ્રત્યેક વ્યક્તિના લોહીમાં રાષ્ટ્રભક્તિ વહે છે. ગત વર્ષે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા આયોજિત હર ઘર તિરંગા અભિયાનને...
ભરૂચ તાલુકાના નબીપુર ગામે આજરોજ મેરી માટી મેરા દેશ અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કાર્યક્રમનું અભિવાદન કરી દેશ...
કેરળનું નામ બદલવાનું છે. કેરળનું સત્તાવાર નામ બદલીને કેરલમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પિનરાઈ વિજયન સરકારે વિધાનસભામાં નામ બદલવાનો ઠરાવ પસાર કરી દીધો છે....
અમદાવાદના નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયાના વોર્ડમાં...