નર્મદા જિલ્લાનું વડુમથક રાજપીપળામાં મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે અવારનવાર આ બાબતે...
આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો સાથે આદિવાસી નૃત્યો અને પહેરવેશ સાથે કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતેથી વાંકલ મુખ્ય બજારમાંથી થઈ ગુલાબપાર્ક સુધી ભવ્ય...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ આદિવાસી દિવસની વહેલી સવારે એક અંગદાતા પત્નીએ પોતાના બ્રેઇનડેડ પતિ સુરેન્દ્રસિંહનું અંગદાન કર્યું છે. આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું...
આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મેરી માટી, મેરા દેશ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વાસણા ઇયાવા...
આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સ્વામીનારાયણ મંદિર સંકુલ, નેત્રંગ ખાતે કેબીનેટ મંત્રી પણી, અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની...
ભરૂચ તાલુકાના વેપારી મથક પાલેજ નગરના મુખ્ય બજારમાં લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના લારી ગલ્લા ખસેડી લીધા હતા. બે દિવસ અગાઉ પાલેજ પોલીસ મથકના...
માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે છે. માતરીયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ...
આજરોજ તા.૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડૉ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી અંગે રાષ્ટ્રીય...
સુરતમાં BRTS બસમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસો વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાઈ જતી હોવાથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ સામે આવી...
વિશ્વ આદિવાસી દિવસે શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ખાતે ડીજેના તાલ સાથે આદિવાસી નૃત્યની રમઝટ જમાવી હતી. 9 મી ઓગસ્ટના...