તળાવમાં અનહદ ગંદકીના કારણે માછલાઓના મોતથી સ્થાનિકોમાં રોષ તાજેતરમાં જ તળાવમાંના એક ઐતિહાસિક કાચબાનું મોત થયું હતું ભરૂચ. ભરૂચ શહેરના મધ્યમાં આવેલું રતન તળાવ ઐતિહાસિક...
ભરૂચ. અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 250થી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. ઘટનાને લઇને રાજ્યભરમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે ભરૂચમાં પણ અગ્રગણ્ય લોકોએ દુર્ઘટનામાં...
વાહનો દૂર ઉભા રખાતાં વિદ્યાર્થીઓને અડધો કિમી ચાલવું પડે છે વારંવાર પાવરકટ થવાને કારણે છાત્રોને પડતી ભારે મુશ્કેલી ભરૂચ. ભરૂચમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી...
ભાઇ-બહેન બે દિવસ પહેલાં નદીમાં ન્હાવા ગયાં હતાં ભરૂચ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહના બે વર્ષ પહેલાં લગ્ન...
દહેજમાં કામ કરતી વેળાં ગીન્ની મળ્યાનું જણાવી, સોદો કરવા ભરૂચ બોલાવ્યાં હતાં ભરૂચ. સુરતના સિટીલાઇટ રોડ પર આવેલાં પલ્લવ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં પ્રશાંત પુખરાજ શેઠીયા...
ભરૂચ ગુજકો ફીડર પર આવતા માનવંતા ગ્રાહકોને જીઇબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ 14.06.2025 ના રોજ ગુજકો ફીડરની જરૂરી કામગીરી કરવાની હોય સમય સવારે...
ભરૂચ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PBRBP) ૨૦૨૫ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે બાળકો દ્વારા બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન...